આજરોજ જામનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જામનગર મહાનગર અધ્યક્ષ વિમલ કગથરા સહિત અન્ય આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.