આજરોજ જનઆશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રાંતિજ તાલુકાના સુખડ ગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનું જાહેરસભામાં સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર પહેરાવી ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. #JanAshirwadYatra
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
- « Previous
- 1
- …
- 442
- 443
- 444