આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સાંસદ એચ.એસ. પટેલ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, અન્ય આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.