આજરોજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.