આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ્દ હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણવદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ તેમજ છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી નરહરીભાઈ અમીન, ધારાસભ્યશ્રીઓ, SGVPના સંતશ્રીઓ સહિત હોદ્દેદારશ્રીઓ, મહાનુભાવો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Line

#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top