આજરોજ કર્ણાવતી મહાનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ તથા કોમ્યુનિટી હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં વિવિધ પ્રદેશ મોરચાઓની સંયુક્ત કારોબારી બેઠક તેમજ મોરચાઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યોની ભવ્ય પ્રદર્શની યોજાઈ.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, વિવિધ મોરચાના અધ્યક્ષ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.