આગામી 13 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરવાના છે

Line

તે અંતર્ગત રાજ્યભરમાં યોજનાર કાર્યક્રમો અંગે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ. આ ઉપરાંત સાંસ્કૃતિક સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડિરેક્ટરીનું તથા પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા કરવામાં આવેલ સેવાના કાર્યોનું સરવૈયું ‘ઋણાનુબંધ’ પુસ્તકનું વિમોચન પ્રદેશ અધ્યક્ષશ્રીના શુભહસ્તે કરવામાં આવ્યું.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top