અમદાવાદ જિલ્લાના નાગરિકો માટે જૂથ સુધારણા યોજનાઓનું ઈ-ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.

અમદાવાદ જિલ્લાના નાગરિકો માટે જૂથ સુધારણા યોજનાઓનું ઈ-ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી હસમુખભાઈ પટેલ તેમજ અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.