અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને અંજલિ મિત્ર મંડળના સહયોગથી કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરિજનો માટે બે ટાઈમ વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરવામાં આવી.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને અંજલિ મિત્ર મંડળના સહયોગથી કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરિજનો માટે બે ટાઈમ વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરવામાં આવી. આ દરમ્યાન વિતરણ સ્થળે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહે ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444