શિક્ષણથી વંચિત બાળકોને ઘરઆંગણે શિક્ષણ મળે તે હેતુથી આરાધ્યા ફાઉન્ડેશન તથા Yuva Unstoppable દ્વારા તૈયાર કરાયેલ મોબાઈલ શિક્ષણ વાનનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે કરવામાં આવ્યું.

Line

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, આણંદ જિલ્લાના પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top