માણાવદર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં શ્રી જે.એમ.પાનેરા શૈક્ષણિક સંકુલના ૩૨મા સ્થાપના દિન નિમિત્તે

સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, વાલીમિલન તથા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રદેશ અધ્યક્ષશ્રીની પુસ્તક તુલા કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
