સોનીપુરથી વહી વિકાસની સરવાણી… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના સોનીપુર ગામ ખાતેથી ₹340 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ પ્રકલ્પો અંતર્ગત જિલ્લાની રોડ કનેક્ટિવિટીમાં વધારો કરતા વિવિધ રોડ-રસ્તાઓ, શાળાઓનું અપગ્રેડેશન, આધુનિક પુસ્તકાલયો તેમજ તળાવોના નવીનીકરણ સહિતના કામો નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’ અને સુખાકારીમાં વધારો કરશે.

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





