માનવતા અને સમરસતાના પથદર્શક સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના આદર્શો સમગ્ર માનવજાત માટે સદૈવ માર્ગદર્શક રહ્યા છે. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે આયોજિત કળશ યાત્રાનું મહેસાણા શહેરના વિવિધ સ્થળોએ તથા નંદાસણ ખાતે નાગરિકો તથા સામાજિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. #SamrastaSankalpAbhiyan












