પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના ‘મન કી બાત’ કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મન કી બાત કાર્યક્રમના પ્રદેશ સંયોજક શ્રીમતી વર્ષાબેન દોશી સહિત હોદ્દેદારો અને કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.












