અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏 અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏 અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏 અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏

વતનની ધરતી પર આપણા નરેન્દ્રભાઈએ વરસાવી વિકાસની સરવાણી...  ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે અમદાવાદ ખાતે ₹5,477 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાળ જનસભાને સંબોધી.  આ વિકાસલક્ષી પ્રકલ્પોમાં રેલવેના ₹1,404 કરોડના પ્રકલ્પો, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ અને અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ સુવિધાઓ માટેના ₹2,644 કરોડના પ્રકલ્પો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટેના ₹1,122 કરોડના પ્રકલ્પો તેમજ માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના પ્રકલ્પોનો સમાવેશ થાય છે.  આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.  #ViksitBharatViksitGujarat

વતનની ધરતી પર આપણા નરેન્દ્રભાઈએ વરસાવી વિકાસની સરવાણી… ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે અમદાવાદ ખાતે ₹5,477 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાળ જનસભાને સંબોધી. આ વિકાસલક્ષી પ્રકલ્પોમાં રેલવેના ₹1,404 કરોડના પ્રકલ્પો, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ અને અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ સુવિધાઓ માટેના ₹2,644 કરોડના પ્રકલ્પો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટેના ₹1,122 કરોડના પ્રકલ્પો તેમજ માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. #ViksitBharatViksitGujarat

August 25, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line