रैदास इक ही बूंद सो, सब ही भयो वित्थार। मुरखि हैं तो करत हैं, बरन अवरन विचार॥ મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે ‘કળશ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ કળશ યાત્રાને મળી રહેલો અભૂતપૂર્વ જનઆવકાર સમરસતા અને સામાજિક એકતાના મૂલ્યો પ્રત્યે સમાજની અતૂટ આસ્થા અને અડગ પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી પ્રતિબિંબ છે.












