ભાવનગર ખાતે “ગાંધીમૂલ્યોના માર્ગે-પદયાત્રા” નો સમાપન સમારોહ સંપન્ન થયો.

ભાવનગર ખાતે માન. કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પ્રેરિત “ગાંધીમૂલ્યોના માર્ગે-પદયાત્રા” નો સમાપન સમારોહ માન. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, માન. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા તથા માન. કેન્દ્રીયમંત્રી શ્રી શિવ પ્રતાપ શુક્લા ની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયો.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
