પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના જન્મદિવસના ઉપલક્ષ્યમાં સુરત ખાતે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યાં.