આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી.
આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રસીકરણમાં પ્રથમ ડોઝની 95% અને બીજા ડોઝની 85% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.